દિવસ ૬: ભલો શુક્રવાર – ઈસુની મહા શિવરાત્રી

મહા શિવરાત્રી (શિવની મહાન રાત્રિ) ની ઉજવણી ફાલ્ગુન (ફેબ્રુઆરી/માર્ચ), ની ૧૩ મી સાંજે શરૂ થાય છે, જે ૧૪ સુધી ચાલુ રહે છે. અન્ય તહેવારોથી ભિન્ન, તે સૂર્યાસ્ત પછી શરૂ થાય…

દિવસ ૫: હોલિકાની દગાબાજી સાથે, શેતાનના પ્રહારની તૈયારી

હિન્દુ વર્ષની છેલ્લી પૂનમ હોળીને દર્શાવે છે. જો કે ઘણા લોકો હોળીમાં આનંદ કરતા હોવા છતાં કેટલાક લોકો તેને સમાન્તર બીજો પ્રાચીન તહેવાર – પાસ્ખાપર્વનો  ખ્યાલ કરે છે. વસંતમાં પૂનમના…

દિવસ 4: તારાઓનો પ્રકાશ લઇ લેવા માટે કલ્કીની તરફ઼ સવારી કરવી

ઈસુએ 3 જા દિવસે શાપ ઉચ્ચાર્યો ને તેની પ્રજાને દેશનિકાલની અવસ્થામાં ધકેલી દીધી. ઈસુએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે તેમનો શાપ સમાપ્ત થઈ જશે, અને આ યુગને બંધ કરવાની…

દિવસ 3: ઈસુ સૂકવી નાખવાનો શાપ જાહેર કરે છે

દુર્વાસા શકુંતલાને શાપ આપે છે આપણે પૌરાણિક દંતકથોમાં  શ્રાપ (શાપ) વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. કદાચ આ શાપ સૌથી પ્રખ્યાત પ્રાચીન નાટ્યકાર કાલિદાસ (ઇ.સ 400) ના અભિજનનશકુંતલમ (શકુંતલાની માન્યતા) નાટકમાં…

દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

ઈસુએ એક પ્રકારે રાજા તરીકેનો દાવો કરતાં અને સર્વ દેશો માટે એક પ્રકાશ રુપે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આ સાથે ઇતિહાસના એક સૌથી મોટા ઉથલ પાથલ કરનાર અઠવાડિયાની શરૂઆત થઈ, જે…

દિવસ ૧: ઈસુ – પ્રજાઓ માટે જ્યોતિ

સંસ્કૃત માંથી ઉતરી આવેલ ‘લિંગ’ શબ્દનો અર્થ ‘ચિન્હ ’ અથવા ‘પ્રતીક’‘ થાય છે, અને લિંગ શિવનું સૌથી માન્ય પ્રતીક છે. શિવ લિંગનો ઉપરનો નળાકાર ભાગ ગોળા મુખાકાર સ્વરૂપમાં ઉભો બતાવવામાં…

જીવન મુક્તા ઈસુ, મ્રુતકોના પવિત્ર શહેરમાં યાત્રા કરે છે

બનારસ સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) માં નું સૌથી પવિત્ર શહેર છે. તીર્થ-યાત્રા માટે દર વર્ષે દસ લાખથી પણ વધુ યાત્રાળુઓ આવે છે, જેઓમાંના ઘણા તેના સ્થાનને કારણે જીવન મુક્તા…

ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

પવિત્ર શબ્દ સાત સાત એ એક શુભ નંબર છે જે નિયમિતપણે પવિત્રની સાથે સંકળાયેલ છે. વિચારો કે સાત પવિત્ર નદીઓ છે: ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી અને નર્મદા. સાત…

ઈસુ કાર સેવક તરીકે સેવા આપે છે – અયોધ્યા કરતાં પણ લાંબા સમયથી ચાલ્યા આવતા કલહને પ્રકાશિત કરે છે

અયોધ્યાનો લાંબો અને કડવાશભર્યો કલહ એક નવા સીમાચિહ્ન સુધી પહોંચ્યો જેને કારણે દૂર ન્યૂયોર્ક શહેરમાં ખળભળાટ મચી ગયો તેવા AsAm News એ સમાચાર આપ્યા. અયોધ્યા વિવાદ એ સો વર્ષો-જુનો રાજકીય,…

દક્ષ યજ્ઞ, ઈસુ અને ‘ખોવાયેલ’

વિવિધ લખાણો દક્ષ યજ્ઞની વિગતવાર વાત કરે છે પરંતુ તેનો સાર એ છે કે શિવે દક્ષયાન/સતી સાથે લગ્ન કર્યા કે જે આદિ પારશક્તિના અવતાર હતા કે જેમને શક્તિ ભક્તો શુદ્ધ…