Skip to content

વેદા પુષ્ટકમ દ્વારા જર્ની (Journey thru Bible)

ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

  • by

પવિત્ર શબ્દ સાત સાત એ એક શુભ નંબર છે જે નિયમિતપણે પવિત્રની સાથે સંકળાયેલ છે. વિચારો કે સાત પવિત્ર નદીઓ છે: ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ,… Read More »ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

વર્ણથી અવર્ણ માટે: સર્વ લોકોને માટે એક વ્યક્તિ આવે છે

  • by

વેદોએ અગાઉથી પુરૂષાસુક્તાની શરૂઆતમાં ઋગ્વેદમાં આવનાર માણસ માટે ભવિષ્ય ભાખ્યું હતું. પછી  હિબ્રુ વેદમાં આગળ જોવાનું ચાલુ રાખ્યું,  તે સૂચવે છે કે બંને સંસ્કૃત અને… Read More »વર્ણથી અવર્ણ માટે: સર્વ લોકોને માટે એક વ્યક્તિ આવે છે

આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

  • by

વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો… Read More »આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

શાખાની નિશાની: વ્રત સાવિત્રીમાં દૃઢ વડલાની જેમ

  • by

વટ-વૃક્ષા, બારગડ અથવા વડનું વૃક્ષ દક્ષિણ એશિયાની આધ્યાત્મિકતામાં કેન્દ્રિય છે અને તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મૃત્યુના દેવ યમ સાથે સંકળાયેલું છે, તેથી ઘણીવાર… Read More »શાખાની નિશાની: વ્રત સાવિત્રીમાં દૃઢ વડલાની જેમ

કુરુક્ષેત્રમાં યુદ્ધ: આવનાર ’અભિષિક્ત’ શાસક વિશેની ભવિષ્યવાણી

  • by

ભગવદ્ ગીતા તે મહાભારત મહાકાવ્યનું જ્ઞાનનું કેન્દ્રબીંદુ છે. જો કે ગીતા એક (કાવ્ય) તરીકે લખાયેલું છે, પરંતુ તે સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતા કુરુક્ષેત્રના… Read More »કુરુક્ષેત્રમાં યુદ્ધ: આવનાર ’અભિષિક્ત’ શાસક વિશેની ભવિષ્યવાણી

જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

  • by

હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ,         “ હું અનુમાન કરું છું… Read More »જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

લક્ષ્મીથી શિવ સુધી: શ્રી મુસાના આશીર્વાદ અને શાપનો પડઘો આજે કેવી રીતે પડશે

  • by

જ્યારે આપણે આશીર્વાદ અને સારા નસીબનો વિચાર કરીએ છીએ ત્યારે આપણું મન, સફળતા અને સંપત્તિની દેવી લક્ષ્મી તરફ જાય છે. જ્યારે માણસ લોભ કર્યા વગર… Read More »લક્ષ્મીથી શિવ સુધી: શ્રી મુસાના આશીર્વાદ અને શાપનો પડઘો આજે કેવી રીતે પડશે

યોમ કીપુર – મૂળ દુર્ગાપૂજા

  • by

દક્ષિણ એશિયાના મોટાભાગના પ્રદેશોમાં અશ્વિન (અશ્વિન) મહિનામાં દુર્ગાપૂજાની (અથવા દુર્ગોસ્તવ)૬-૧૦ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રાચીન યુદ્ધમાં અસુર મહિષાસુરા સામેની દેવી દુર્ગાની જીતને યાદ કરવા… Read More »યોમ કીપુર – મૂળ દુર્ગાપૂજા

દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

  • by

આ વાત સર્વસ્વીકૃત છે કે આપણે કળિયુગ એટલે કે કાલીના યુગમાં જીવી રહ્યાં છીએ. આ ચારમાંનો છેલ્લો યુગ છે જે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી… Read More »દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

કાલિકા, મરણ અને પાસ્ખાપર્વનું ચિન્હ

  • by

કાળી (જે મહાકાળી અથવા કાલિકા પણ કહેવાય છે) ને મરણની દેવી તરીકે ઓળખવામાં આવે છે, જેના નામનો ખરેખરો અર્થ સંસ્કૃત શબ્દ પરથી કાળ છે કે… Read More »કાલિકા, મરણ અને પાસ્ખાપર્વનું ચિન્હ