ઈસુ એક ગુરુ તરીકે: અહિંસાનું અધિકારયુક્ત શિક્ષણ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયું

સંસ્કૃતમાં, ગુરુ (गुरु) ‘ગુ’ (અંધકાર) અને ‘રૂ’ (પ્રકાશ) છે. એક ગુરુ શીખવે છે કે સાચા જ્ઞાન અથવા ડહાપણના પ્રકાશથી અજ્ઞાન નો અંધકાર દૂર થાય છે. ઈસુ અંધકારમાં રહેતા લોકોને આવા…

ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

હિન્દુ પૌરાણિક કથાઓના તે સમયો યાદ કરાવે છે કે જ્યારે કૃષ્ણ તેમના શત્રુ અસુરો સામે લડ્યા અને પરાજિત કર્યા, ખાસ કરીને અસુર રાક્ષસો સર્પ બનીને કૃષ્ણને ધમકાવતા હતા. ભાગવા પુરાણ…

સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ

અમે કૃષ્ણના જન્મ દ્વારા ઈસુના જન્મ (યેશુ સત્સંગ) ની તપાસ કરી. પૌરાણિક કથાઓ નોંધે છે કે કૃષ્ણને મોટો ભાઈ બલારામ (બલરામ) હતો. નંદ કૃષ્ણના પાલક પિતા હતા જેમણે બાલારામને પણ…

કેવી રીતે ઈસુએ આશ્રમોને પોતાના કર્યા

.એક ધાર્મિક જીવન ચાર આશ્રમ (આશ્રમો) માં વહેંચાયેલા છે. આશ્રમ/આશ્રમો એ   એક જીવનના તબક્કા માટે લક્ષ્યો, યોગદાન અને યોગ્ય પ્રવૃત્તિઓ નક્કી કરે છે. આ જીવનના તબક્કાઓની વહેંચણી, આશ્રમ ધર્મ માં,…

ઈસુ ખ્રિસ્તનો જન્મ:ઋષિઓ દ્વારા ભવિષ્ય ભાખવામાં આવ્યું, દેવ દ્વારા ઘોષિત અને દુષ્ટ દ્વારા પડકારવામાં આવ્યું

ઇસુનો જન્મ (ઇસુ સત્સંગ) કદાચ મોટા ભાગે સૌથી વધારે ઉજવાયેલી વૈશ્વિક રજા – નાતાલ પાછળનું કારણ છે. જો કે ઘણા લોકો નાતાલ વિશે જાણતા હોવા છતાં, સુવાર્તાઓમાંથી ઈસુના’ જન્મ વિશે…

બ્રહ્મ અને આત્માને સમજવા માટે લોગોસનો અવતાર

ભગવાન બ્રહ્મા એ બ્રહ્માંડના સર્જનહારને ઓળખવા માટેનું એક સામાન્ય નામ છે. પ્રાચીન ઋગ્વેદમાં (ઇ.સ.પૂ. ૧૫૦૦)પ્રજાપતિ નામનો સર્જનહાર તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પુરાણોમાં તેની જ્ગ્યાએ ભગવાન બ્રહ્માને ગણવામાં…

વર્ણથી અવર્ણ માટે: સર્વ લોકોને માટે એક વ્યક્તિ આવે છે

વેદોએ અગાઉથી પુરૂષાસુક્તાની શરૂઆતમાં ઋગ્વેદમાં આવનાર માણસ માટે ભવિષ્ય ભાખ્યું હતું. પછી  હિબ્રુ વેદમાં આગળ જોવાનું ચાલુ રાખ્યું,  તે સૂચવે છે કે બંને સંસ્કૃત અને હીબ્રુ વેદ(બાયબલ) યેશુઆ સત્સંગ (નાઝરેથના…

આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો અને પ્રાર્થનાને ગેરકાયદેસર ઠેરવી દીધી.…

શાખાની નિશાની: વ્રત સાવિત્રીમાં દૃઢ વડલાની જેમ

વટ-વૃક્ષા, બારગડ અથવા વડનું વૃક્ષ દક્ષિણ એશિયાની આધ્યાત્મિકતામાં કેન્દ્રિય છે અને તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મૃત્યુના દેવ યમ સાથે સંકળાયેલું છે, તેથી ઘણીવાર સ્મશાન નજીક વાવવામાં આવે છે.…

કુરુક્ષેત્રમાં યુદ્ધ: આવનાર ’અભિષિક્ત’ શાસક વિશેની ભવિષ્યવાણી

ભગવદ્ ગીતા તે મહાભારત મહાકાવ્યનું જ્ઞાનનું કેન્દ્રબીંદુ છે. જો કે ગીતા એક (કાવ્ય) તરીકે લખાયેલું છે, પરંતુ તે સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતા કુરુક્ષેત્રના મહા યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ…