ઈશ્વરનું લૌકિક ન્રુત્ય -ઉત્પતિથી વધસ્તંભ સુધીનો લય

નૃત્ય એટલે શું? નાટ્ય નૃત્યમાં લયબદ્ધ હલનચલન શામેલ હોય છે, જે પ્રેક્ષકો જોઈને તેનો અર્થ કાઢે છે અને તેમ વાર્તા કહેવામાં આવે છે. નર્તકો તેમની હિલચાલનું પુનરાવર્તન કરતી વખતે વચ્ચે…

પુનરુત્થાન પ્રથમ ફળ: તમારા માટે જીવન

આપણે હિન્દુ પંચાંગ મુજબ અંતિમ પૂર્ણિમાના દિવસે હોળીની ઉજવણી કરીએ છીએ. તેના ચંદ્ર-સૌર મૂળના પંચાંગ સાથે, હોળી પશ્ચિમી કેલેન્ડરની આસપાસ ફરે છે, જેના કારણે તે સામાન્ય રીતે માર્ચમાં આવે છે,…

દિવસ 7: સાબ્બાથ વિશ્રામમાં સ્વસ્તિક

સ્વસ્તિક શબ્દ નીચેના શબ્દોનો બનેલો છે: સુ (सु) – સારું, સારું, શુભ અસ્તિ (अस्ति) – “તે છે” સ્વસ્તિક જે લોકો અથવા સ્થાનોના કલ્યાણની ઇચ્છા રાખનાર એક આશીર્વાદ અથવા આશીર્વાદિત શબ્દ…

દિવસ ૬: ભલો શુક્રવાર – ઈસુની મહા શિવરાત્રી

મહા શિવરાત્રી (શિવની મહાન રાત્રિ) ની ઉજવણી ફાલ્ગુન (ફેબ્રુઆરી/માર્ચ), ની ૧૩ મી સાંજે શરૂ થાય છે, જે ૧૪ સુધી ચાલુ રહે છે. અન્ય તહેવારોથી ભિન્ન, તે સૂર્યાસ્ત પછી શરૂ થાય…

દિવસ ૫: હોલિકાની દગાબાજી સાથે, શેતાનના પ્રહારની તૈયારી

હિન્દુ વર્ષની છેલ્લી પૂનમ હોળીને દર્શાવે છે. જો કે ઘણા લોકો હોળીમાં આનંદ કરતા હોવા છતાં કેટલાક લોકો તેને સમાન્તર બીજો પ્રાચીન તહેવાર – પાસ્ખાપર્વનો  ખ્યાલ કરે છે. વસંતમાં પૂનમના…

દિવસ 4: તારાઓનો પ્રકાશ લઇ લેવા માટે કલ્કીની તરફ઼ સવારી કરવી

ઈસુએ 3 જા દિવસે શાપ ઉચ્ચાર્યો ને તેની પ્રજાને દેશનિકાલની અવસ્થામાં ધકેલી દીધી. ઈસુએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે તેમનો શાપ સમાપ્ત થઈ જશે, અને આ યુગને બંધ કરવાની…

દિવસ 3: ઈસુ સૂકવી નાખવાનો શાપ જાહેર કરે છે

દુર્વાસા શકુંતલાને શાપ આપે છે આપણે પૌરાણિક દંતકથોમાં  શ્રાપ (શાપ) વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. કદાચ આ શાપ સૌથી પ્રખ્યાત પ્રાચીન નાટ્યકાર કાલિદાસ (ઇ.સ 400) ના અભિજનનશકુંતલમ (શકુંતલાની માન્યતા) નાટકમાં…

દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

ઈસુએ એક પ્રકારે રાજા તરીકેનો દાવો કરતાં અને સર્વ દેશો માટે એક પ્રકાશ રુપે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આ સાથે ઇતિહાસના એક સૌથી મોટા ઉથલ પાથલ કરનાર અઠવાડિયાની શરૂઆત થઈ, જે…

દિવસ ૧: ઈસુ – પ્રજાઓ માટે જ્યોતિ

સંસ્કૃત માંથી ઉતરી આવેલ ‘લિંગ’ શબ્દનો અર્થ ‘ચિન્હ ’ અથવા ‘પ્રતીક’‘ થાય છે, અને લિંગ શિવનું સૌથી માન્ય પ્રતીક છે. શિવ લિંગનો ઉપરનો નળાકાર ભાગ ગોળા મુખાકાર સ્વરૂપમાં ઉભો બતાવવામાં…

જીવન મુક્તા ઈસુ, મ્રુતકોના પવિત્ર શહેરમાં યાત્રા કરે છે

બનારસ સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) માં નું સૌથી પવિત્ર શહેર છે. તીર્થ-યાત્રા માટે દર વર્ષે દસ લાખથી પણ વધુ યાત્રાળુઓ આવે છે, જેઓમાંના ઘણા તેના સ્થાનને કારણે જીવન મુક્તા…