Skip to content

દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

  • by

ઈસુએ એક પ્રકારે રાજા તરીકેનો દાવો કરતાં અને સર્વ દેશો માટે એક પ્રકાશ રુપે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આ સાથે ઇતિહાસના એક સૌથી મોટા ઉથલ પાથલ કરનાર અઠવાડિયાની શરૂઆત થઈ, જે આજે પણ અનુભવાય છે. પરંતુ… દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

દિવસ ૧: ઈસુ – પ્રજાઓ માટે જ્યોતિ

  • by

સંસ્કૃત માંથી ઉતરી આવેલ ‘લિંગ’ શબ્દનો અર્થ ‘ચિન્હ ’ અથવા ‘પ્રતીક’‘ થાય છે, અને લિંગ શિવનું સૌથી માન્ય પ્રતીક છે. શિવ લિંગનો ઉપરનો નળાકાર ભાગ ગોળા મુખાકાર સ્વરૂપમાં ઉભો બતાવવામાં આવે છે, જેને શીવ પીઠ… દિવસ ૧: ઈસુ – પ્રજાઓ માટે જ્યોતિ

જીવન મુક્તા ઈસુ, મ્રુતકોના પવિત્ર શહેરમાં યાત્રા કરે છે

  • by

બનારસ સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) માં નું સૌથી પવિત્ર શહેર છે. તીર્થ-યાત્રા માટે દર વર્ષે દસ લાખથી પણ વધુ યાત્રાળુઓ આવે છે, જેઓમાંના ઘણા તેના સ્થાનને કારણે જીવન મુક્તા તરીકે આવે છે, (જ્યાં વરુણ… જીવન મુક્તા ઈસુ, મ્રુતકોના પવિત્ર શહેરમાં યાત્રા કરે છે

ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

  • by

પવિત્ર શબ્દ સાત સાત એ એક શુભ નંબર છે જે નિયમિતપણે પવિત્રની સાથે સંકળાયેલ છે. વિચારો કે સાત પવિત્ર નદીઓ છે: ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી અને નર્મદા. સાત પવિત્ર સ્થળો સાથે સાત પવિત્ર… ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

ઈસુ કાર સેવક તરીકે સેવા આપે છે – અયોધ્યા કરતાં પણ લાંબા સમયથી ચાલ્યા આવતા કલહને પ્રકાશિત કરે છે

  • by

અયોધ્યાનો લાંબો અને કડવાશભર્યો કલહ એક નવા સીમાચિહ્ન સુધી પહોંચ્યો જેને કારણે દૂર ન્યૂયોર્ક શહેરમાં ખળભળાટ મચી ગયો તેવા AsAm News એ સમાચાર આપ્યા. અયોધ્યા વિવાદ એ સો વર્ષો-જુનો રાજકીય, ઐતિહાસિક અને સામાજિક-ધાર્મિક ઝઘડો છે… ઈસુ કાર સેવક તરીકે સેવા આપે છે – અયોધ્યા કરતાં પણ લાંબા સમયથી ચાલ્યા આવતા કલહને પ્રકાશિત કરે છે

દક્ષ યજ્ઞ, ઈસુ અને ‘ખોવાયેલ’

  • by

વિવિધ લખાણો દક્ષ યજ્ઞની વિગતવાર વાત કરે છે પરંતુ તેનો સાર એ છે કે શિવે દક્ષયાન/સતી સાથે લગ્ન કર્યા કે જે આદિ પારશક્તિના અવતાર હતા કે જેમને શક્તિ ભક્તો શુદ્ધ પ્રાચીન ઉર્જા ગણતા હતા. (આદિ… દક્ષ યજ્ઞ, ઈસુ અને ‘ખોવાયેલ’

જીવતું પાણી: ગંગા તીર્થની દ્રષ્ટી

  • by

જો કોઈ ઈશ્વરને પ્રાપ્ત કરવાની આશા રાખે તો અસરકારક તીર્થ આવશ્યક છે. તીર્થ (સંસ્કૃત तीर्थ) નો અર્થ છે “એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, સામે કાંઠે જવું”, અને તે કોઈપણ જગ્યા, શાસ્ત્ર અથવા વ્યક્તિ કે જે… જીવતું પાણી: ગંગા તીર્થની દ્રષ્ટી

ઈશ્વરનું રાજ્ય? કમળ, શંખ અને જોડીવાળી માછલીમાં ગુણનું ચિત્ર

  • by

કમળ એ દક્ષિણ એશિયાનું પ્રતિકરૂપ ફૂલ છે. કમળનું ફૂલ પ્રાચીન ઇતિહાસમાં એક અગ્રણી પ્રતીક હતું, આજે પણ છે. કમળના છોડ તેમના પાંદડામાં એક વિશિષ્ટ માળખું ધરાવે છે જે સ્વ-સફાઈ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે, કે… ઈશ્વરનું રાજ્ય? કમળ, શંખ અને જોડીવાળી માછલીમાં ગુણનું ચિત્ર

ઈસુ શીખવે છે કે પ્રાણ આપણને દ્વિજા પાસે લાવે છે

  • by

દ્વિજા (द्विज)  નો અર્થ છે ‘બીજી વાર જન્મવું’ અથવા ‘ફરીથી જન્મ લેવો. તે આ વિચાર પર આધારિત છે કે વ્યક્તિ પ્રથમ શારીરિક રીતે જન્મે છે અને પછીથી તે બીજી વખત આધ્યાત્મિક રીતે જન્મે છે. આ… ઈસુ શીખવે છે કે પ્રાણ આપણને દ્વિજા પાસે લાવે છે

ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે

  • by

ધાર્મિક વિધિથી શુદ્ધ થવું એ કેટલું મહત્વનું છે?  શુદ્ધતાની જાળવણી અને અશુદ્ધતાથી દૂર રહેવું? આપણામાંના ઘણા અશુદ્ધતાના વિવિધ સ્વરૂપો જેવા કે અસ્પૃશ્યતા, જેમાં એક બીજાથી અશુદ્ધતા ફ઼ેલાવનાર લોકો વચ્ચે પરસ્પર સ્પર્શ ટાળવા અથવા ઘટાડવા વગેરે… ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે