પર્વતને પવિત્ર કરતું બલિદાન
કૈલાશ પર્વત ભારતની સીમાથી થોડો આગળ તિબેટ જે ચીન નો વિસ્તાર છે તેમાં આવેલો છે. હિંદુઓ, બૌદ્ધો, અને જૈનો કૈલાશ પર્વતને પવિત્ર માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું રહેઠાણ માને છે જ્યાં તેમના સંગીની, પાર્વતી… પર્વતને પવિત્ર કરતું બલિદાન