Skip to content

દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

  • by

આ વાત સર્વસ્વીકૃત છે કે આપણે કળિયુગ એટલે કે કાલીના યુગમાં જીવી રહ્યાં છીએ. આ ચારમાંનો છેલ્લો યુગ છે જે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી આવે છે. આ ચારેય યુગોમાં જે સર્વસામાન્ય કહી શકાય એવી… દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

આકાશ તળે જીવનનો સંતોષ શોધવાની માયા

  • by

માયા સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ “તે જે છે જ નહિ’ એવો એટલે કે ‘ભ્રમણા’ છે. વિવિધ ઋષિઓ અને વિચારધારાઓએ એક યાં બીજી રીતે માયાની ભ્રમણાને ઘણું મહત્વ આપ્યુ છે, સામાન્ય રીતે એવો વિચાર વ્યક્ત… આકાશ તળે જીવનનો સંતોષ શોધવાની માયા

દિવાળી અને પ્રભુ ઈસુ

  • by

સૌપ્રથમ દિવાળીને એકદમ નજદીકથી જોવાનો લ્હાવો હું જયારે ભારતમાં કામ કરતો હતો ત્યારે મળ્યો હતો. હું અહીં એક મહિના માટે જ આવ્યો હતો અને હું જ્યાં રહેતો હતો ત્યાં ચારેબાજુ દિવાળી ધૂમધામથી ઉજવાતી હતી. મને… દિવાળી અને પ્રભુ ઈસુ

સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

  • by

આપણે સંસ્કૃત વેદોમાં મનુના અને હિબ્રુ શાસ્ત્રોમાં નૂહના વૃતાંતમાં રહેલી સમાનતાઓ જોઈ ગયા. આ સમાનતાઓ પ્રલયના વૃતાંતથી કંઈ વધારે ઊંડી અને ગહન છે. સમયને પરોઢિયે પુરૂષાના બલિદાનનું વચન (બાંહેધરી) અને હિબ્રુ શાસ્ત્રના ઉત્પત્તિના પુસ્તકમાં આપવામાં… સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

પુરૂષાનું બલિદાન: સર્વની ઉત્પત્તિ/શરૂઆત

  • by

ત્રીજી (૩) અને ચોથી (૪) પંક્તિઓ પછી પુરૂષાના ગુણલક્ષણો તરફથી પુરૂષાસુકતાનું ધ્યાન હવે પુરૂષાના બલિદાન તરફ વળે છે. છઠ્ઠી (૬) અને સાતમી (૭) પંક્તિઓ આગળ આ પ્રમાણે કહે છે. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં… પુરૂષાનું બલિદાન: સર્વની ઉત્પત્તિ/શરૂઆત

પંક્તિ ૩ અને ૪ – પુરૂષાનો અવતાર

  • by

પુરૂષાસુકતાનો અભ્યાસ બીજી પંક્તિથી આગળ વધારીએ. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં બધા વિચારો પ્રાચીન વેદોમા ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭)) અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત… પંક્તિ ૩ અને ૪ – પુરૂષાનો અવતાર

પંક્તિ ૨ – પુરૂષા, અમરત્વના ઈશ્વર

  • by

આપણે પુરૂષાસુકતાની પ્રથમ પંક્તિમાં જોયું કે પુરૂષાને સર્વજ્ઞ, સર્વસમર્થ અને સર્વવ્યાપી તરીકે દર્શાવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે શું પુરૂષા કદાચને ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) હોઈ શકે અને આ પ્રશ્ન મનમાં રાખી… પંક્તિ ૨ – પુરૂષા, અમરત્વના ઈશ્વર

પુરૂષાસુક્તા પર સોચ-વિચાર – પુરૂષનું સ્તુતિગાન

  • by

પુરૂષાસુકતા (પુરૂષા સુક્તમ) એ ઋગ્વેદના સૌથી પ્રચલિત કાવ્યોમાંનું એક ગણાય છે. એક પ્રાર્થના સ્વરૂપે તે નેવું (૯૦)માં અધ્યાયની દસ (૧૦)મી કણિકામાં જોવા મળે છે. એક વિશેષ માણસ – પુરૂષા માટેનું આ કાવ્ય છે. આ ઋગ્વેદનું… પુરૂષાસુક્તા પર સોચ-વિચાર – પુરૂષનું સ્તુતિગાન

બલિદાનની સાર્વજનિક જરૂરીયાત

  • by

તપસ્વીઓ અને ઋષિઓ જાણતા હતા કે યુગ યુગથી માનવી પોતાની ભ્રમણા અને પાપમાં જ જીવતો આવ્યો છે. આના પરિણામે સર્વ ધર્મના, ઉંમરના, ભણેલા-ગણેલા સર્વને ‘શુદ્ધ થવા’ સબંધી સહજ અથવા પ્રાકૃતિક સભાનતા હોય છે. આથી જ… બલિદાનની સાર્વજનિક જરૂરીયાત