Skip to content

દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

  • by

આ વાત સર્વસ્વીકૃત છે કે આપણે કળિયુગ એટલે કે કાલીના યુગમાં જીવી રહ્યાં છીએ. આ ચારમાંનો છેલ્લો યુગ છે જે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી આવે છે. આ ચારેય યુગોમાં જે સર્વસામાન્ય કહી શકાય એવી… દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

આકાશ તળે જીવનનો સંતોષ શોધવાની માયા

  • by

માયા સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ “તે જે છે જ નહિ’ એવો એટલે કે ‘ભ્રમણા’ છે. વિવિધ ઋષિઓ અને વિચારધારાઓએ એક યાં બીજી રીતે માયાની ભ્રમણાને ઘણું મહત્વ આપ્યુ છે, સામાન્ય રીતે એવો વિચાર વ્યક્ત… આકાશ તળે જીવનનો સંતોષ શોધવાની માયા

દિવાળી અને પ્રભુ ઈસુ

  • by

સૌપ્રથમ દિવાળીને એકદમ નજદીકથી જોવાનો લ્હાવો હું જયારે ભારતમાં કામ કરતો હતો ત્યારે મળ્યો હતો. હું અહીં એક મહિના માટે જ આવ્યો હતો અને હું જ્યાં રહેતો હતો ત્યાં ચારેબાજુ દિવાળી ધૂમધામથી ઉજવાતી હતી. મને… દિવાળી અને પ્રભુ ઈસુ

ઈસુના બલિદાન દ્વારા શુધ્ધતાનું વરદાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

  • by

ઈસુ સઘળાં લોકના ઉદ્ધારને માટે સ્વયં બલિદાન થવા સારું આવ્યા. આ મહાન સંદેશની પુર્વછાયા પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્યોમાં તેમ જ પ્રાચીન યહૂદી શાસ્ત્રોમાં વર્ણવેલ પર્વો અને પ્રતિજ્ઞાઓમાં જોવા મળે છે. ઈસુ જ એ ઉત્તર છે જે… ઈસુના બલિદાન દ્વારા શુધ્ધતાનું વરદાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

ਕੁੰਭ ਮੇਲਾ ਮਹਾਂ ਉਤਸਵ: ਪਾਪ ਦੀ ਬੁਰੀ ਖਬਰ ਅਤੇ ਸਾਡੀ ਸ਼ੁੱਧਤਾ ਦੀ ਜ਼ਰੂਰਤ ਨੂੰ ਵਿਖਾ ਰਹੀ ਹੈ

  • by

ਨੁੱਖੀ ਇਤਿਹਾਸ ਵਿੱਚ ਲੋਕਾਂ ਦੀ ਭੀੜ ਦਾ ਇੱਕ ਸਭ ਤੋਂ ਵੱਡੇ ਰੂਪ ਵਿੱਚ ਇਕੱਠੇ ਹੋਣਾ ਸਾਲ 2013 ਵਿੱਚ ਹੋਇਆ- ਕੁੰਭ ਮੇਲੇ ਦਾ ਤਿਉਹਾਰ 12 ਸਾਲਾਂ ਵਿੱਚ ਸਿਰਫ਼ ਇੱਕੋ ਹੀ ਵਾਰ ਮਨਾਇਆ ਜਾਂਦਾ ਹੈ। ਹੈਰਾਨ ਕਰਨ… ਕੁੰਭ ਮੇਲਾ ਮਹਾਂ ਉਤਸਵ: ਪਾਪ ਦੀ ਬੁਰੀ ਖਬਰ ਅਤੇ ਸਾਡੀ ਸ਼ੁੱਧਤਾ ਦੀ ਜ਼ਰੂਰਤ ਨੂੰ ਵਿਖਾ ਰਹੀ ਹੈ

બલિદાનની સાર્વજનિક જરૂરીયાત

  • by

તપસ્વીઓ અને ઋષિઓ જાણતા હતા કે યુગ યુગથી માનવી પોતાની ભ્રમણા અને પાપમાં જ જીવતો આવ્યો છે. આના પરિણામે સર્વ ધર્મના, ઉંમરના, ભણેલા-ગણેલા સર્વને ‘શુદ્ધ થવા’ સબંધી સહજ અથવા પ્રાકૃતિક સભાનતા હોય છે. આથી જ… બલિદાનની સાર્વજનિક જરૂરીયાત