સુસમાચારની વાર્તામાં તુલસી વિવાહને કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે?

 તુલસી વિવાહનો તહેવાર એ ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) અને લક્ષ્મી વચ્ચે તુલસી (તુલસી) છોડના સ્વરૂપમાં જોવા મળતા પ્રેમની યાદમાં ઉજવવામાં આવે છે. આમ તુલસી વિવાહ તુલસીના છોડ,એક વિવાહ અને એક પવિત્ર…

જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ,         “ હું અનુમાન કરું છું કે તેમનુ છેલ્લુ નામ ’ખ્રિસ્ત’…

યહૂદીઓનો ઇતિહાસ: સમગ્ર ભારત અને વિશ્વમાં

યહૂદીઓનો ભારતમાં લાંબો ઇતિહાસ છે, તેઓ અહીં હજારો વર્ષોથી રહેતા હોવાને લીધે છે; તેઓએ ભારતીય સમુદાયોના વૈવિધ્ય માં એક નાનો યહુદી સમુદાય બનાવ્યો છે. અન્ય લઘુમતીઓ (જેમ કે જૈન, શીખ,…

સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

આપણે સંસ્કૃત વેદોમાં મનુના અને હિબ્રુ શાસ્ત્રોમાં નૂહના વૃતાંતમાં રહેલી સમાનતાઓ જોઈ ગયા. આ સમાનતાઓ પ્રલયના વૃતાંતથી કંઈ વધારે ઊંડી અને ગહન છે. સમયને પરોઢિયે પુરૂષાના બલિદાનનું વચન (બાંહેધરી) અને…

ઈસુના બલિદાન દ્વારા શુધ્ધતાનું વરદાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

ઈસુ સઘળાં લોકના ઉદ્ધારને માટે સ્વયં બલિદાન થવા સારું આવ્યા. આ મહાન સંદેશની પુર્વછાયા પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્યોમાં તેમ જ પ્રાચીન યહૂદી શાસ્ત્રોમાં વર્ણવેલ પર્વો અને પ્રતિજ્ઞાઓમાં જોવા મળે છે. ઈસુ…