ઈશ્વરની પ્રતિમામાં
આપણે એ જોઈ ગયા કે કેવી રીતે પુરૂષાની હયાતી સમયની શરૂઆત પહેલાંથી હતી વળી ઈશ્વર (પ્રજાપતિ) પુરૂષાનું બલિદાન અર્પી પોતાનું માનસ પ્રગટ કરે છે. આ નિર્ણય થકી સર્વ સર્જનની શરૂઆત થઈ – જેમાં મનુષ્યજાતના સર્જનનો… ઈશ્વરની પ્રતિમામાં
આપણે એ જોઈ ગયા કે કેવી રીતે પુરૂષાની હયાતી સમયની શરૂઆત પહેલાંથી હતી વળી ઈશ્વર (પ્રજાપતિ) પુરૂષાનું બલિદાન અર્પી પોતાનું માનસ પ્રગટ કરે છે. આ નિર્ણય થકી સર્વ સર્જનની શરૂઆત થઈ – જેમાં મનુષ્યજાતના સર્જનનો… ઈશ્વરની પ્રતિમામાં
ત્રીજી (૩) અને ચોથી (૪) પંક્તિઓ પછી પુરૂષાના ગુણલક્ષણો તરફથી પુરૂષાસુકતાનું ધ્યાન હવે પુરૂષાના બલિદાન તરફ વળે છે. છઠ્ઠી (૬) અને સાતમી (૭) પંક્તિઓ આગળ આ પ્રમાણે કહે છે. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં… પુરૂષાનું બલિદાન: સર્વની ઉત્પત્તિ/શરૂઆત
પુરૂષાસુકતાનો અભ્યાસ બીજી પંક્તિથી આગળ વધારીએ. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં બધા વિચારો પ્રાચીન વેદોમા ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭)) અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત… પંક્તિ ૩ અને ૪ – પુરૂષાનો અવતાર
આપણે પુરૂષાસુકતાની પ્રથમ પંક્તિમાં જોયું કે પુરૂષાને સર્વજ્ઞ, સર્વસમર્થ અને સર્વવ્યાપી તરીકે દર્શાવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે શું પુરૂષા કદાચને ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) હોઈ શકે અને આ પ્રશ્ન મનમાં રાખી… પંક્તિ ૨ – પુરૂષા, અમરત્વના ઈશ્વર
પુરૂષાસુકતા (પુરૂષા સુક્તમ) એ ઋગ્વેદના સૌથી પ્રચલિત કાવ્યોમાંનું એક ગણાય છે. એક પ્રાર્થના સ્વરૂપે તે નેવું (૯૦)માં અધ્યાયની દસ (૧૦)મી કણિકામાં જોવા મળે છે. એક વિશેષ માણસ – પુરૂષા માટેનું આ કાવ્ય છે. આ ઋગ્વેદનું… પુરૂષાસુક્તા પર સોચ-વિચાર – પુરૂષનું સ્તુતિગાન
કર્મ, ગુરુત્વાકર્ષણની જેમ, એક કાયદો છે જે તમારા અને મારા પર કાર્ય કરે છે. કર્મનો અર્થ ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે, પરંતુ મૂળભૂત વિચાર એ છે કે આપણી પાસે કાર્યો છે, અને સદ્ગુણોની યોગ્યતા… મોક્ષની પ્રાપ્તિ – કર્મમાંથી મુક્તિ
તપસ્વીઓ અને ઋષિઓ જાણતા હતા કે યુગ યુગથી માનવી પોતાની ભ્રમણા અને પાપમાં જ જીવતો આવ્યો છે. આના પરિણામે સર્વ ધર્મના, ઉંમરના, ભણેલા-ગણેલા સર્વને ‘શુદ્ધ થવા’ સબંધી સહજ અથવા પ્રાકૃતિક સભાનતા હોય છે. આથી જ… બલિદાનની સાર્વજનિક જરૂરીયાત