Skip to content

ઈસુના બલિદાન દ્વારા શુધ્ધતાનું વરદાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

  • by

ઈસુ સઘળાં લોકના ઉદ્ધારને માટે સ્વયં બલિદાન થવા સારું આવ્યા. આ મહાન સંદેશની પુર્વછાયા પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્યોમાં તેમ જ પ્રાચીન યહૂદી શાસ્ત્રોમાં વર્ણવેલ પર્વો અને પ્રતિજ્ઞાઓમાં જોવા મળે છે. ઈસુ જ એ ઉત્તર છે જે… ઈસુના બલિદાન દ્વારા શુધ્ધતાનું વરદાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

ਕੁੰਭ ਮੇਲਾ ਮਹਾਂ ਉਤਸਵ: ਪਾਪ ਦੀ ਬੁਰੀ ਖਬਰ ਅਤੇ ਸਾਡੀ ਸ਼ੁੱਧਤਾ ਦੀ ਜ਼ਰੂਰਤ ਨੂੰ ਵਿਖਾ ਰਹੀ ਹੈ

  • by

ਨੁੱਖੀ ਇਤਿਹਾਸ ਵਿੱਚ ਲੋਕਾਂ ਦੀ ਭੀੜ ਦਾ ਇੱਕ ਸਭ ਤੋਂ ਵੱਡੇ ਰੂਪ ਵਿੱਚ ਇਕੱਠੇ ਹੋਣਾ ਸਾਲ 2013 ਵਿੱਚ ਹੋਇਆ- ਕੁੰਭ ਮੇਲੇ ਦਾ ਤਿਉਹਾਰ 12 ਸਾਲਾਂ ਵਿੱਚ ਸਿਰਫ਼ ਇੱਕੋ ਹੀ ਵਾਰ ਮਨਾਇਆ ਜਾਂਦਾ ਹੈ। ਹੈਰਾਨ ਕਰਨ… ਕੁੰਭ ਮੇਲਾ ਮਹਾਂ ਉਤਸਵ: ਪਾਪ ਦੀ ਬੁਰੀ ਖਬਰ ਅਤੇ ਸਾਡੀ ਸ਼ੁੱਧਤਾ ਦੀ ਜ਼ਰੂਰਤ ਨੂੰ ਵਿਖਾ ਰਹੀ ਹੈ

પર્વતને પવિત્ર કરતું બલિદાન

  • by

કૈલાશ પર્વત  ભારતની સીમાથી થોડો આગળ તિબેટ જે ચીન નો વિસ્તાર છે તેમાં આવેલો છે. હિંદુઓ, બૌદ્ધો, અને જૈનો કૈલાશ પર્વતને પવિત્ર માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું રહેઠાણ માને છે જ્યાં તેમના સંગીની, પાર્વતી… પર્વતને પવિત્ર કરતું બલિદાન

મોક્ષને પ્રાપ્ત કરવાની ઈબ્રાહિમની સરળ રીત

  • by

મહાભારત નિ:સંતાન રાજા પાંડુના સંઘર્ષોનું વર્ણન કરે છે કે જેઓ વારસ વિનાના હતા. ઋષિ કિંડામા અને તેની પત્નીએ સમજદારીપૂર્વક પ્રેમ કરવા હરણના રૂપ ધારણ કર્યા હતા. દુર્ભાગ્યે, રાજા પાંડુ તે સમયે શિકાર કરી રહ્યા હતા… મોક્ષને પ્રાપ્ત કરવાની ઈબ્રાહિમની સરળ રીત

બધા સમયો અને બધા લોકો માટે યાત્રા: ઇબ્રાહિમ દ્વારા આરંભાયેલ

  • by

કતારાગામ મહોત્સવ તરફ દોરી જતી આ તીર્થયાત્રા (પદ યાત્રા) ભારતની બહાર દોરી જાય છે. આ યાત્રા ભગવાન મુરુગનની (ભગવાન કતારાગામ, કાર્તિકેય અથવા સ્કંદ) યાત્રાની ઉજવણી કરે છે જ્યારે તેણે તેના માતાપિતાને (શિવ અને પાર્વતી) તેમના… બધા સમયો અને બધા લોકો માટે યાત્રા: ઇબ્રાહિમ દ્વારા આરંભાયેલ

સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

  • by

આપણે સંસ્કૃત વેદોમાં મનુના અને હિબ્રુ શાસ્ત્રોમાં નૂહના વૃતાંતમાં રહેલી સમાનતાઓ જોઈ ગયા. આ સમાનતાઓ પ્રલયના વૃતાંતથી કંઈ વધારે ઊંડી અને ગહન છે. સમયને પરોઢિયે પુરૂષાના બલિદાનનું વચન (બાંહેધરી) અને હિબ્રુ શાસ્ત્રના ઉત્પત્તિના પુસ્તકમાં આપવામાં… સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

માનવજાત કેવી રીતે આગળ વધી – મનુ (નૂહ)ના વૃતાંતમાંથી બોધપાઠ

  • by

આપણે અગાઉ જોયું કે મોક્ષનું વચન (બાંહેધરી) માનવ ઈતિહાસના આરંભે જ આપવામાં આવ્યુ હતું. આપણે એ પણ નોંધ્યું હતું કે આપણામાં કશુંક એવું છે જે આપણને પતિત કરે છે, જે આપણા કાર્યો અને વ્યવહારમાં પ્રગટ… માનવજાત કેવી રીતે આગળ વધી – મનુ (નૂહ)ના વૃતાંતમાંથી બોધપાઠ

મોક્ષનું વચન – એકદમ પ્રારંભથી જ

  • by

તેમના સર્જનની પ્રારંભિક અવસ્થાથી કેવી રીતે માનવજાતનું પતન થયું તે આપણે જોઈ ગયા. પરંતુ પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) શરૂઆતથી જ ઈશ્વરની એક યોજના વિશે વાત કરે છે. આ યોજના એ વચન (બાંહેધરી) પર આધારિત છે… મોક્ષનું વચન – એકદમ પ્રારંભથી જ

પતિત થયેલ (ભાગ ૨) … લક્ષ્ય ચૂકી જવું

  • by

પ્રારંભમાં ઈશ્વરની પ્રતિમામાં બનેલા આપણે કેવી રીતે પતિતાઅવસ્થા આવી પડ્યા તે આપણે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માંથી છેલ્લે જોયું હતું. એક તસ્વીર જેણે મને આ બાબત વધુ સારી રીતે  ‘જોવામાં’ મદદ કરી તે હતી મધ્ય ભૂમિના… પતિત થયેલ (ભાગ ૨) … લક્ષ્ય ચૂકી જવું

પરંતુ ભૂમિ મધ્યેના ઓર્કની જેમ પતિત થઈ ગયા …

  • by

આની આગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે આપણને તથા અન્યોને પવિત્ર બાઈબલ કેવી રીતે દર્શાવે છે – એટલે કે આપણને ઈશ્વરની પ્રતિમામાં બનાવામાં આવ્યા છે. વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) આ પાયાના વિચારને વધુ વિકસાવે છે.… પરંતુ ભૂમિ મધ્યેના ઓર્કની જેમ પતિત થઈ ગયા …