Skip to content

રામાયણથી ઉત્તમ એક પ્રેમ મહાકાવ્ય – તમે તેમાં ભાગ લઈ શકો છો

  • by

જ્યારે કોઈ મહાન મહાકાવ્યો અને પ્રેમ કથાઓ પર વિચાર કરે છે, ત્યારે રામાયણ ચોક્કસપણે આ યાદીમાં ટોચ પર આવે છે. આ મહાકાવ્યના ઘણા ઉમદા પાસાં છે:  રામ અને સીતા વચ્ચેનો પ્રેમ,  સિંહાસન માટે લડવાની જગ્યાએ… રામાયણથી ઉત્તમ એક પ્રેમ મહાકાવ્ય – તમે તેમાં ભાગ લઈ શકો છો

ભક્તિ વ્યવહાર કેવી રીતે કરવો?

  • by

ભક્તિ (भक्ति) સંસ્કૃતમાંથી આવે છે જેનો અર્થ છે “નિકટતા, સહભાગિતા, આસક્તિ, સન્માન, પ્રેમ, ભક્તિભાવ, અર્ચના. તે કોઈ ભક્ત દ્વારા ઈશ્વર માટે અટલ ભક્તિ અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આમ, ભક્તિમાં ભક્ત અને દેવ વચ્ચેનો સંબંધ… ભક્તિ વ્યવહાર કેવી રીતે કરવો?

ઈસુનું પુનરુત્થાન: દંતકથા કે ઇતિહાસ?

  • by

પુરાણો, રામાયણ અને મહાભારત આઠ ચિરંજીવીઓની ગણના અંત સમય સુધી જીવવા માટે વિખ્યાતી ધરાવતા હતા. જો આ દંતકથાઓ ઐતિહાસિક છે, તો આ ચિરંજીવીઓ આજે પૃથ્વી પર જીવી રહ્યા હોત, તેઓનું હજારો વર્ષો સુધી આ રીતે… ઈસુનું પુનરુત્થાન: દંતકથા કે ઇતિહાસ?

ઈશ્વરનું લૌકિક ન્રુત્ય -ઉત્પતિથી વધસ્તંભ સુધીનો લય

  • by

નૃત્ય એટલે શું? નાટ્ય નૃત્યમાં લયબદ્ધ હલનચલન શામેલ હોય છે, જે પ્રેક્ષકો જોઈને તેનો અર્થ કાઢે છે અને તેમ વાર્તા કહેવામાં આવે છે. નર્તકો તેમની હિલચાલનું પુનરાવર્તન કરતી વખતે વચ્ચે વચ્ચેના સમય વિરામમાં દ્રશ્ય સુંદરતા… ઈશ્વરનું લૌકિક ન્રુત્ય -ઉત્પતિથી વધસ્તંભ સુધીનો લય

પુનરુત્થાન પ્રથમ ફળ: તમારા માટે જીવન

  • by

આપણે હિન્દુ પંચાંગ મુજબ અંતિમ પૂર્ણિમાના દિવસે હોળીની ઉજવણી કરીએ છીએ. તેના ચંદ્ર-સૌર મૂળના પંચાંગ સાથે, હોળી પશ્ચિમી કેલેન્ડરની આસપાસ ફરે છે, જેના કારણે તે સામાન્ય રીતે માર્ચમાં આવે છે, જે વસંત ઋતુના આગમન સમયે… પુનરુત્થાન પ્રથમ ફળ: તમારા માટે જીવન