Skip to content

દિવસ 7: સાબ્બાથ વિશ્રામમાં સ્વસ્તિક

  • by

સ્વસ્તિક શબ્દ નીચેના શબ્દોનો બનેલો છે: સુ (सु) – સારું, સારું, શુભ અસ્તિ (अस्ति) – “તે છે” સ્વસ્તિક જે લોકો અથવા સ્થાનોના કલ્યાણની ઇચ્છા રાખનાર એક આશીર્વાદ અથવા આશીર્વાદિત શબ્દ છે. તે ઈશ્વર અને આત્મામાં… દિવસ 7: સાબ્બાથ વિશ્રામમાં સ્વસ્તિક

દિવસ ૬: ભલો શુક્રવાર – ઈસુની મહા શિવરાત્રી

  • by

મહા શિવરાત્રી (શિવની મહાન રાત્રિ) ની ઉજવણી ફાલ્ગુન (ફેબ્રુઆરી/માર્ચ), ની ૧૩ મી સાંજે શરૂ થાય છે, જે ૧૪ સુધી ચાલુ રહે છે. અન્ય તહેવારોથી ભિન્ન, તે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે અને રાત્રી દરમ્યાન અને… દિવસ ૬: ભલો શુક્રવાર – ઈસુની મહા શિવરાત્રી

દિવસ ૫: હોલિકાની દગાબાજી સાથે, શેતાનના પ્રહારની તૈયારી

  • by

હિન્દુ વર્ષની છેલ્લી પૂનમ હોળીને દર્શાવે છે. જો કે ઘણા લોકો હોળીમાં આનંદ કરતા હોવા છતાં કેટલાક લોકો તેને સમાન્તર બીજો પ્રાચીન તહેવાર – પાસ્ખાપર્વનો  ખ્યાલ કરે છે. વસંતમાં પૂનમના દિવસે પાસ્ખાપર્વ પણ આવે છે.… દિવસ ૫: હોલિકાની દગાબાજી સાથે, શેતાનના પ્રહારની તૈયારી

દિવસ 4: તારાઓનો પ્રકાશ લઇ લેવા માટે કલ્કીની તરફ઼ સવારી કરવી

  • by

ઈસુએ 3 જા દિવસે શાપ ઉચ્ચાર્યો ને તેની પ્રજાને દેશનિકાલની અવસ્થામાં ધકેલી દીધી. ઈસુએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે તેમનો શાપ સમાપ્ત થઈ જશે, અને આ યુગને બંધ કરવાની ગતિવિધિઓ સુયોજીત કરાશે. શિષ્યોએ આ… દિવસ 4: તારાઓનો પ્રકાશ લઇ લેવા માટે કલ્કીની તરફ઼ સવારી કરવી

દિવસ 3: ઈસુ સૂકવી નાખવાનો શાપ જાહેર કરે છે

  • by

દુર્વાસા શકુંતલાને શાપ આપે છે આપણે પૌરાણિક દંતકથોમાં  શ્રાપ (શાપ) વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. કદાચ આ શાપ સૌથી પ્રખ્યાત પ્રાચીન નાટ્યકાર કાલિદાસ (ઇ.સ 400) ના અભિજનનશકુંતલમ (શકુંતલાની માન્યતા) નાટકમાં જોવા મળે છે, જે આજે… દિવસ 3: ઈસુ સૂકવી નાખવાનો શાપ જાહેર કરે છે

દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

  • by

ઈસુએ એક પ્રકારે રાજા તરીકેનો દાવો કરતાં અને સર્વ દેશો માટે એક પ્રકાશ રુપે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આ સાથે ઇતિહાસના એક સૌથી મોટા ઉથલ પાથલ કરનાર અઠવાડિયાની શરૂઆત થઈ, જે આજે પણ અનુભવાય છે. પરંતુ… દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે