Skip to content

ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે

  • by

ધાર્મિક વિધિથી શુદ્ધ થવું એ કેટલું મહત્વનું છે?  શુદ્ધતાની જાળવણી અને અશુદ્ધતાથી દૂર રહેવું? આપણામાંના ઘણા અશુદ્ધતાના વિવિધ સ્વરૂપો જેવા કે અસ્પૃશ્યતા, જેમાં એક બીજાથી અશુદ્ધતા ફ઼ેલાવનાર લોકો વચ્ચે પરસ્પર સ્પર્શ ટાળવા અથવા ઘટાડવા વગેરે… ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે

સ્વર્ગલોક: ઘણા આમંત્રિત છે પણ…

  • by

ઈસુ, યેશુ સત્સંગે, બતાવ્યું કે સ્વર્ગના નાગરિકો કેવી રીતે એકબીજા સાથે વર્તે. તેમણે બીમારીઓથી અને દુષ્ટ આત્માઓથી પીડિત લોકોને પણ સાજા કર્યા, જેને તેમણે ‘સ્વર્ગનું રાજ્ય કહ્યું હતું તેનો અગાઉથી સ્વાદ ચખાવ્યો. તેમણે હુકમ કરતાં… સ્વર્ગલોક: ઘણા આમંત્રિત છે પણ…

દેહમાં ઓમ – સમર્થ શબ્દ દ્વારા બતાવેલ

  • by

ધ્વનિ એ બીલકુલ અલગ પ્રકારનું માધ્યમ છે જે દ્વારા અંતિમ વાસ્તવિકતા (બ્રહ્મ) ને પવિત્ર મુર્તિઓ અથવા સ્થાનો કરતાં વધારે સમજી શકાય છે. ધ્વનિ એ મૂળભુત રીતે તરંગો દ્વારા પ્રસારિત થતી માહિતી છે. ધ્વનિ દ્વારા વહન… દેહમાં ઓમ – સમર્થ શબ્દ દ્વારા બતાવેલ

ઇસુ સાજાપણું આપે છે – તેમના રાજ્યને પ્રગટ કરે છે

  • by

વાનું દર્શાવ્યું. રાજસ્થાનના મહેંદીપુર નજીકનું બાલાજી મંદિર, દ્દ્રુષ્ટ આત્માઓ, શેતાનિક આત્માઓ, ભૂત, પ્રેત અથવા ભૂતો જેઓ લોકોને રંજાડે છે તેમાંથી તેઓને સાજા કરવા માટે પ્રખ્યાત છે. હનુમાન જી (બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાન) ને બાલા જી,… ઇસુ સાજાપણું આપે છે – તેમના રાજ્યને પ્રગટ કરે છે

ઈસુ એક ગુરુ તરીકે: અહિંસાનું અધિકારયુક્ત શિક્ષણ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયું

  • by

સંસ્કૃતમાં, ગુરુ (गुरु) ‘ગુ’ (અંધકાર) અને ‘રૂ’ (પ્રકાશ) છે. એક ગુરુ શીખવે છે કે સાચા જ્ઞાન અથવા ડહાપણના પ્રકાશથી અજ્ઞાન નો અંધકાર દૂર થાય છે. ઈસુ અંધકારમાં રહેતા લોકોને આવા સમજદાર ઉપદેશ આપવા દ્વારા પ્રકાશિત… ઈસુ એક ગુરુ તરીકે: અહિંસાનું અધિકારયુક્ત શિક્ષણ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયું

ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

  • by

હિન્દુ પૌરાણિક કથાઓના તે સમયો યાદ કરાવે છે કે જ્યારે કૃષ્ણ તેમના શત્રુ અસુરો સામે લડ્યા અને પરાજિત કર્યા, ખાસ કરીને અસુર રાક્ષસો સર્પ બનીને કૃષ્ણને ધમકાવતા હતા. ભાગવા પુરાણ (શ્રીમદ્ ભાગવતમ્) એ કંસના સાથી… ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ

  • by

અમે કૃષ્ણના જન્મ દ્વારા ઈસુના જન્મ (યેશુ સત્સંગ) ની તપાસ કરી. પૌરાણિક કથાઓ નોંધે છે કે કૃષ્ણને મોટો ભાઈ બલારામ (બલરામ) હતો. નંદ કૃષ્ણના પાલક પિતા હતા જેમણે બાલારામને પણ કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઉછેર્યા… સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ