કૈલાશ પર્વત ભારતની સીમાથી થોડો આગળ તિબેટ જે ચીન નો વિસ્તાર છે તેમાં આવેલો છે. હિંદુઓ, બૌદ્ધો, અને જૈનો કૈલાશ પર્વતને પવિત્ર માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું રહેઠાણ માને…
Tag: આ પ્રવેશ વેદ પુસ્તકન (બાઇબલ) દ્વારા જર્નીમાં પોસ્ટ કરાયો હતો અને ટ mankindગ કરેલા માનવજાતનો પતન
મોક્ષને પ્રાપ્ત કરવાની ઈબ્રાહિમની સરળ રીત
મહાભારત નિ:સંતાન રાજા પાંડુના સંઘર્ષોનું વર્ણન કરે છે કે જેઓ વારસ વિનાના હતા. ઋષિ કિંડામા અને તેની પત્નીએ સમજદારીપૂર્વક પ્રેમ કરવા હરણના રૂપ ધારણ કર્યા હતા. દુર્ભાગ્યે, રાજા પાંડુ તે…
બધા સમયો અને બધા લોકો માટે યાત્રા: ઇબ્રાહિમ દ્વારા આરંભાયેલ
કતારાગામ મહોત્સવ તરફ દોરી જતી આ તીર્થયાત્રા (પદ યાત્રા) ભારતની બહાર દોરી જાય છે. આ યાત્રા ભગવાન મુરુગનની (ભગવાન કતારાગામ, કાર્તિકેય અથવા સ્કંદ) યાત્રાની ઉજવણી કરે છે જ્યારે તેણે તેના…
માનવજાત કેવી રીતે આગળ વધી – મનુ (નૂહ)ના વૃતાંતમાંથી બોધપાઠ
આપણે અગાઉ જોયું કે મોક્ષનું વચન (બાંહેધરી) માનવ ઈતિહાસના આરંભે જ આપવામાં આવ્યુ હતું. આપણે એ પણ નોંધ્યું હતું કે આપણામાં કશુંક એવું છે જે આપણને પતિત કરે છે, જે…
મોક્ષનું વચન – એકદમ પ્રારંભથી જ
તેમના સર્જનની પ્રારંભિક અવસ્થાથી કેવી રીતે માનવજાતનું પતન થયું તે આપણે જોઈ ગયા. પરંતુ પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) શરૂઆતથી જ ઈશ્વરની એક યોજના વિશે વાત કરે છે. આ યોજના એ…
પતિત થયેલ (ભાગ ૨) … લક્ષ્ય ચૂકી જવું
પ્રારંભમાં ઈશ્વરની પ્રતિમામાં બનેલા આપણે કેવી રીતે પતિતાઅવસ્થા આવી પડ્યા તે આપણે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માંથી છેલ્લે જોયું હતું. એક તસ્વીર જેણે મને આ બાબત વધુ સારી રીતે ‘જોવામાં’ મદદ…
પરંતુ ભૂમિ મધ્યેના ઓર્કની જેમ પતિત થઈ ગયા …
આની આગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે આપણને તથા અન્યોને પવિત્ર બાઈબલ કેવી રીતે દર્શાવે છે – એટલે કે આપણને ઈશ્વરની પ્રતિમામાં બનાવામાં આવ્યા છે. વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) આ…