દેહમાં ઓમ – સમર્થ શબ્દ દ્વારા બતાવેલ

ધ્વનિ એ બીલકુલ અલગ પ્રકારનું માધ્યમ છે જે દ્વારા અંતિમ વાસ્તવિકતા (બ્રહ્મ) ને પવિત્ર મુર્તિઓ અથવા સ્થાનો કરતાં વધારે સમજી શકાય છે. ધ્વનિ એ મૂળભુત રીતે તરંગો દ્વારા પ્રસારિત થતી…

ઇસુ સાજાપણું આપે છે – તેમના રાજ્યને પ્રગટ કરે છે

વાનું દર્શાવ્યું. રાજસ્થાનના મહેંદીપુર નજીકનું બાલાજી મંદિર, દ્દ્રુષ્ટ આત્માઓ, શેતાનિક આત્માઓ, ભૂત, પ્રેત અથવા ભૂતો જેઓ લોકોને રંજાડે છે તેમાંથી તેઓને સાજા કરવા માટે પ્રખ્યાત છે. હનુમાન જી (બાળ સ્વરૂપમાં…

ઈસુ એક ગુરુ તરીકે: અહિંસાનું અધિકારયુક્ત શિક્ષણ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયું

સંસ્કૃતમાં, ગુરુ (गुरु) ‘ગુ’ (અંધકાર) અને ‘રૂ’ (પ્રકાશ) છે. એક ગુરુ શીખવે છે કે સાચા જ્ઞાન અથવા ડહાપણના પ્રકાશથી અજ્ઞાન નો અંધકાર દૂર થાય છે. ઈસુ અંધકારમાં રહેતા લોકોને આવા…

ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

હિન્દુ પૌરાણિક કથાઓના તે સમયો યાદ કરાવે છે કે જ્યારે કૃષ્ણ તેમના શત્રુ અસુરો સામે લડ્યા અને પરાજિત કર્યા, ખાસ કરીને અસુર રાક્ષસો સર્પ બનીને કૃષ્ણને ધમકાવતા હતા. ભાગવા પુરાણ…

સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ

અમે કૃષ્ણના જન્મ દ્વારા ઈસુના જન્મ (યેશુ સત્સંગ) ની તપાસ કરી. પૌરાણિક કથાઓ નોંધે છે કે કૃષ્ણને મોટો ભાઈ બલારામ (બલરામ) હતો. નંદ કૃષ્ણના પાલક પિતા હતા જેમણે બાલારામને પણ…

કેવી રીતે ઈસુએ આશ્રમોને પોતાના કર્યા

.એક ધાર્મિક જીવન ચાર આશ્રમ (આશ્રમો) માં વહેંચાયેલા છે. આશ્રમ/આશ્રમો એ   એક જીવનના તબક્કા માટે લક્ષ્યો, યોગદાન અને યોગ્ય પ્રવૃત્તિઓ નક્કી કરે છે. આ જીવનના તબક્કાઓની વહેંચણી, આશ્રમ ધર્મ માં,…

ઈસુ ખ્રિસ્તનો જન્મ:ઋષિઓ દ્વારા ભવિષ્ય ભાખવામાં આવ્યું, દેવ દ્વારા ઘોષિત અને દુષ્ટ દ્વારા પડકારવામાં આવ્યું

ઇસુનો જન્મ (ઇસુ સત્સંગ) કદાચ મોટા ભાગે સૌથી વધારે ઉજવાયેલી વૈશ્વિક રજા – નાતાલ પાછળનું કારણ છે. જો કે ઘણા લોકો નાતાલ વિશે જાણતા હોવા છતાં, સુવાર્તાઓમાંથી ઈસુના’ જન્મ વિશે…

બ્રહ્મ અને આત્માને સમજવા માટે લોગોસનો અવતાર

ભગવાન બ્રહ્મા એ બ્રહ્માંડના સર્જનહારને ઓળખવા માટેનું એક સામાન્ય નામ છે. પ્રાચીન ઋગ્વેદમાં (ઇ.સ.પૂ. ૧૫૦૦)પ્રજાપતિ નામનો સર્જનહાર તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પુરાણોમાં તેની જ્ગ્યાએ ભગવાન બ્રહ્માને ગણવામાં…