ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

પવિત્ર શબ્દ સાત સાત એ એક શુભ નંબર છે જે નિયમિતપણે પવિત્રની સાથે સંકળાયેલ છે. વિચારો કે સાત પવિત્ર નદીઓ છે: ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી અને નર્મદા. સાત…

ઈસુ કાર સેવક તરીકે સેવા આપે છે – અયોધ્યા કરતાં પણ લાંબા સમયથી ચાલ્યા આવતા કલહને પ્રકાશિત કરે છે

અયોધ્યાનો લાંબો અને કડવાશભર્યો કલહ એક નવા સીમાચિહ્ન સુધી પહોંચ્યો જેને કારણે દૂર ન્યૂયોર્ક શહેરમાં ખળભળાટ મચી ગયો તેવા AsAm News એ સમાચાર આપ્યા. અયોધ્યા વિવાદ એ સો વર્ષો-જુનો રાજકીય,…

દક્ષ યજ્ઞ, ઈસુ અને ‘ખોવાયેલ’

વિવિધ લખાણો દક્ષ યજ્ઞની વિગતવાર વાત કરે છે પરંતુ તેનો સાર એ છે કે શિવે દક્ષયાન/સતી સાથે લગ્ન કર્યા કે જે આદિ પારશક્તિના અવતાર હતા કે જેમને શક્તિ ભક્તો શુદ્ધ…

જીવતું પાણી: ગંગા તીર્થની દ્રષ્ટી

જો કોઈ ઈશ્વરને પ્રાપ્ત કરવાની આશા રાખે તો અસરકારક તીર્થ આવશ્યક છે. તીર્થ (સંસ્કૃત तीर्थ) નો અર્થ છે “એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, સામે કાંઠે જવું”, અને તે કોઈપણ જગ્યા,…

ઈશ્વરનું રાજ્ય? કમળ, શંખ અને જોડીવાળી માછલીમાં ગુણનું ચિત્ર

કમળ એ દક્ષિણ એશિયાનું પ્રતિકરૂપ ફૂલ છે. કમળનું ફૂલ પ્રાચીન ઇતિહાસમાં એક અગ્રણી પ્રતીક હતું, આજે પણ છે. કમળના છોડ તેમના પાંદડામાં એક વિશિષ્ટ માળખું ધરાવે છે જે સ્વ-સફાઈ કરવાની…

ઈસુ શીખવે છે કે પ્રાણ આપણને દ્વિજા પાસે લાવે છે

દ્વિજા (द्विज)  નો અર્થ છે ‘બીજી વાર જન્મવું’ અથવા ‘ફરીથી જન્મ લેવો. તે આ વિચાર પર આધારિત છે કે વ્યક્તિ પ્રથમ શારીરિક રીતે જન્મે છે અને પછીથી તે બીજી વખત…

ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે

ધાર્મિક વિધિથી શુદ્ધ થવું એ કેટલું મહત્વનું છે?  શુદ્ધતાની જાળવણી અને અશુદ્ધતાથી દૂર રહેવું? આપણામાંના ઘણા અશુદ્ધતાના વિવિધ સ્વરૂપો જેવા કે અસ્પૃશ્યતા, જેમાં એક બીજાથી અશુદ્ધતા ફ઼ેલાવનાર લોકો વચ્ચે પરસ્પર…

સ્વર્ગલોક: ઘણા આમંત્રિત છે પણ…

ઈસુ, યેશુ સત્સંગે, બતાવ્યું કે સ્વર્ગના નાગરિકો કેવી રીતે એકબીજા સાથે વર્તે. તેમણે બીમારીઓથી અને દુષ્ટ આત્માઓથી પીડિત લોકોને પણ સાજા કર્યા, જેને તેમણે ‘સ્વર્ગનું રાજ્ય કહ્યું હતું તેનો અગાઉથી…