વેદોએ અગાઉથી પુરૂષાસુક્તાની શરૂઆતમાં ઋગ્વેદમાં આવનાર માણસ માટે ભવિષ્ય ભાખ્યું હતું. પછી હિબ્રુ વેદમાં આગળ જોવાનું ચાલુ રાખ્યું, તે સૂચવે છે કે બંને સંસ્કૃત અને હીબ્રુ વેદ(બાયબલ) યેશુઆ સત્સંગ (નાઝરેથના…
Month: August 2020
આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું
વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો અને પ્રાર્થનાને ગેરકાયદેસર ઠેરવી દીધી.…
શાખાની નિશાની: વ્રત સાવિત્રીમાં દૃઢ વડલાની જેમ
વટ-વૃક્ષા, બારગડ અથવા વડનું વૃક્ષ દક્ષિણ એશિયાની આધ્યાત્મિકતામાં કેન્દ્રિય છે અને તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મૃત્યુના દેવ યમ સાથે સંકળાયેલું છે, તેથી ઘણીવાર સ્મશાન નજીક વાવવામાં આવે છે.…
કુરુક્ષેત્રમાં યુદ્ધ: આવનાર ’અભિષિક્ત’ શાસક વિશેની ભવિષ્યવાણી
ભગવદ્ ગીતા તે મહાભારત મહાકાવ્યનું જ્ઞાનનું કેન્દ્રબીંદુ છે. જો કે ગીતા એક (કાવ્ય) તરીકે લખાયેલું છે, પરંતુ તે સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતા કુરુક્ષેત્રના મહા યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ…
જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?
હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ, “ હું અનુમાન કરું છું કે તેમનુ છેલ્લુ નામ ’ખ્રિસ્ત’…