યહૂદીઓનો ઇતિહાસ: સમગ્ર ભારત અને વિશ્વમાં

યહૂદીઓનો ભારતમાં લાંબો ઇતિહાસ છે, તેઓ અહીં હજારો વર્ષોથી રહેતા હોવાને લીધે છે; તેઓએ ભારતીય સમુદાયોના વૈવિધ્ય માં એક નાનો યહુદી સમુદાય બનાવ્યો છે. અન્ય લઘુમતીઓ (જેમ કે જૈન, શીખ,…

લક્ષ્મીથી શિવ સુધી: શ્રી મુસાના આશીર્વાદ અને શાપનો પડઘો આજે કેવી રીતે પડશે

જ્યારે આપણે આશીર્વાદ અને સારા નસીબનો વિચાર કરીએ છીએ ત્યારે આપણું મન, સફળતા અને સંપત્તિની દેવી લક્ષ્મી તરફ જાય છે. જ્યારે માણસ લોભ કર્યા વગર સખત મહેનત કરે છે ત્યારે…

યોમ કીપુર – મૂળ દુર્ગાપૂજા

દક્ષિણ એશિયાના મોટાભાગના પ્રદેશોમાં અશ્વિન (અશ્વિન) મહિનામાં દુર્ગાપૂજાની (અથવા દુર્ગોસ્તવ)૬-૧૦ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રાચીન યુદ્ધમાં અસુર મહિષાસુરા સામેની દેવી દુર્ગાની જીતને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ઘણા…