કૈલાશ પર્વત ભારતની સીમાથી થોડો આગળ તિબેટ જે ચીન નો વિસ્તાર છે તેમાં આવેલો છે. હિંદુઓ, બૌદ્ધો, અને જૈનો કૈલાશ પર્વતને પવિત્ર માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું રહેઠાણ માને…
Day: June 17, 2020
મોક્ષને પ્રાપ્ત કરવાની ઈબ્રાહિમની સરળ રીત
મહાભારત નિ:સંતાન રાજા પાંડુના સંઘર્ષોનું વર્ણન કરે છે કે જેઓ વારસ વિનાના હતા. ઋષિ કિંડામા અને તેની પત્નીએ સમજદારીપૂર્વક પ્રેમ કરવા હરણના રૂપ ધારણ કર્યા હતા. દુર્ભાગ્યે, રાજા પાંડુ તે…
બધા સમયો અને બધા લોકો માટે યાત્રા: ઇબ્રાહિમ દ્વારા આરંભાયેલ
કતારાગામ મહોત્સવ તરફ દોરી જતી આ તીર્થયાત્રા (પદ યાત્રા) ભારતની બહાર દોરી જાય છે. આ યાત્રા ભગવાન મુરુગનની (ભગવાન કતારાગામ, કાર્તિકેય અથવા સ્કંદ) યાત્રાની ઉજવણી કરે છે જ્યારે તેણે તેના…
સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?
આપણે સંસ્કૃત વેદોમાં મનુના અને હિબ્રુ શાસ્ત્રોમાં નૂહના વૃતાંતમાં રહેલી સમાનતાઓ જોઈ ગયા. આ સમાનતાઓ પ્રલયના વૃતાંતથી કંઈ વધારે ઊંડી અને ગહન છે. સમયને પરોઢિયે પુરૂષાના બલિદાનનું વચન (બાંહેધરી) અને…
માનવજાત કેવી રીતે આગળ વધી – મનુ (નૂહ)ના વૃતાંતમાંથી બોધપાઠ
આપણે અગાઉ જોયું કે મોક્ષનું વચન (બાંહેધરી) માનવ ઈતિહાસના આરંભે જ આપવામાં આવ્યુ હતું. આપણે એ પણ નોંધ્યું હતું કે આપણામાં કશુંક એવું છે જે આપણને પતિત કરે છે, જે…